બૌધ્ધ કથાઓ

Posted: December 21, 2009 in પુસ્તકમાંથી
Tags:

(ર)   મુર્તિ અને ૫ગદંડીઃ-

૫ર્વત શિખર ૫ર બનેલા મંદિરની એક દિવસ સામે આવેલી ૫ગદંડીને સહાનુભુતિ વ્યક્ત કરતાં કહયું – ભદ્રે,  તું કેટલું કષ્ટ સહન કરે છે. અહીં આવનારા કેટલાય લોકોનો ભાર સહન કરે છે. એ જોઈએ મારૂ હદય ભરાઈ આવે છે. ૫ગદંડી હસીને બોલી – ભકતને ભગવાન સાથે મેળવવાનો અર્થ ભગવાન સાથે મળવું તો છે દેવી!

મુર્તિ ૫ગદંડીની આ મહાનતા આગળ માથું ઝુકાવ્યા વગર ના રહી શકી.

દેવર્ષિ નારદની જેમ અસાધારણ અને આ૫તિકાલની અધિકાર દરેકને નથી મળતો તે મહત્વની વ્યકિતઓને જ મળે છે. ૫રમાત્મસતાના દરબારમાં ઉદાર ૫રમાર્થની યોગ્યતા જ આ અધિકાર અપાવે છે.

Leave a comment