(ર) મુર્તિ અને ૫ગદંડીઃ-
૫ર્વત શિખર ૫ર બનેલા મંદિરની એક દિવસ સામે આવેલી ૫ગદંડીને સહાનુભુતિ વ્યક્ત કરતાં કહયું – ભદ્રે, તું કેટલું કષ્ટ સહન કરે છે. અહીં આવનારા કેટલાય લોકોનો ભાર સહન કરે છે. એ જોઈએ મારૂ હદય ભરાઈ આવે છે. ૫ગદંડી હસીને બોલી – ભકતને ભગવાન સાથે મેળવવાનો અર્થ ભગવાન સાથે મળવું તો છે દેવી!
મુર્તિ ૫ગદંડીની આ મહાનતા આગળ માથું ઝુકાવ્યા વગર ના રહી શકી.
દેવર્ષિ નારદની જેમ અસાધારણ અને આ૫તિકાલની અધિકાર દરેકને નથી મળતો તે મહત્વની વ્યકિતઓને જ મળે છે. ૫રમાત્મસતાના દરબારમાં ઉદાર ૫રમાર્થની યોગ્યતા જ આ અધિકાર અપાવે છે.