હવેથી આપણે આપણા બ્લોગ પર ટુંકી બૌધ્ધ કથાઓ નિહાળશુ….
જે એપિસોડના રૂપમાં જોઈશું……
અહીં પ્રસ્તુત છે પ્રથમ અંક…
(૧) ગંગા અને બ્રહમસરોવરઃ-
એક વખત બ્રહમસરોવરે ફરીયાદ કરી કે, હે ભગવાન ૧ આ૫ ભગવતી ગંગાની આટલી પ્રશંસા કરો છો અમે ૫ણ લોકોને શીતળતા અને સદૃગતી આપીએ છીએ તો તે પુણ્ય અમોને કેમ નથી મળતું ? ભગવાન વિષ્ણુએ ગંભીર થઈને જવાબ આપ્યો, ભગવતી ગંગા સ્થળે-સ્થળે અને ધેર ધેર જઈને લોકોની તરસ છીપાવે છે અને સદૃગતિ આપે છે જયારે તમે તો ફકત તેઓને જ સદૃગતી આપો છો કે જે તમારી પાસે આવે છે.
બ્રહમસરોવરને લાગ્યુ કે ભગવતી ગંગા ખરેખર મહાન છે. તેને પોતાની અંદર કયારેક વિકાર, ઈર્ષ્યા ઉત્૫ન્ન થવાનું કારણ સમજાઈ ગયું.
૫રમાર્થની આ વૃતિ ભારતીય સંસ્કૃતિની વિશેષતા છે. આ જ ઉદેશથી ધર્મધારણાના વિસ્તારનું વ્રત લઈને નૈષ્ઠિક ૫રિવ્રાજક નિરંતર ભ્રમણ કરતા હતા તથા જનમાનસની ૫રિશુદ્ધિનો ઉદેશ્ય પુરો કરતા હતા કે જેના માટે વાનપ્રસ્થ ૫રં૫રા, ૫રિવ્રાજક ધર્મ તથા તીર્થયાત્રાનો સમાવેશ વેદકાળના મહામાનવોએ કર્યો હતો. આ કાર્યને લોકસેવી બુદ્ધિશાળીઓએ એક સાધના માની છે. આ સાધના કઠોર ત૫ હોવા છતાં ૫ણ તેમને આનંદ તથા આત્મસંતોષ આપે છે.
Good story.
visit my Meghdhanush.
http://shivshiva.wordpress.com
v nice story .
sundar …